Gujarati video : 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે, પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા

Gujarati video : 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે, પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા

| Edited By: | Updated on: May 16, 2023 | 1:51 PM

ગુજરાતમાં 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે. જે મુજબ પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા છે. પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ માટે TET-TAT ફરજિયાત થશે.

ગુજરાતમાં (Gujarati) દર વર્ષે સ્કૂલ શરૂ થતા ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ઉપર પ્રવાસી શિક્ષકની (Pravasi shikshak) ભરતી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સ્કૂલ શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે. જો કે આ પહેલા પ્રવાસી શિક્ષકો માટે સારા સમાચાર સામે આવી શકે છે. ગુજરાતમાં 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે. જે મુજબ પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા છે. પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ માટે TET-TAT ફરજિયાત થશે.

આ પણ વાંચો- Surat : શહેરમાં વધતા અકસ્માતના પગલે મેયર એક્શન મોડમાં, ટ્રાફિક ડીસીપી સહિત અનેક અધિકારીઓએ કરી સરપ્રાઈઝ વિઝીટ, જુઓ Video

અત્યાર સુધી પ્રવાસી શિક્ષકો માટે PTC અને B.Ed.નો આગ્રહ રખાતો હતો. જો કે પોલિસી બદલાતા હવે
TET-TAT પરીક્ષામાં ઉત્તીર્ણ થનારાઓને જ પ્રવાસી શિક્ષકની નિમણૂક અપાશે.મહત્વનું છે કે ધોરણ 6 થી 8માં TAT લાગુ થઇ શકે છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો