Mehsana video : ધરોઇ ડેમના 2 દરવાજા ખોલાયા, સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા

ધરોઇ ડેમની જળ સપાટી 618.50 ફૂટ પહોંચી છે. ધરોઇ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદથી ધરોઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં 6 હજાર 212 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે .

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 1:49 PM

Mehsana : ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) જમાવટ બાદ નદી-નાળાઓ છલકાઇ ગયા છે. ત્યારે મહેસાણાના ધરોઇ ડેમના (Dharoi Dam) 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ધરોઇ ડેમની જળ સપાટી 618.50 ફૂટ પહોંચી છે. ધરોઇ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદથી ધરોઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં 6 હજાર 212 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે . 6 હજાર 212 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. જેના પગલે સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠાને એલર્ટ અપાયું છે. તો ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાના કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરાઈ છે.

આ પણ વાંચો-Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકામાં મેટલ ક્રેસ બેરિયર લાવવાનું અને કુડાસણ લેક પાસે લગાવવાનું ટેન્ડર જાહેર

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">