Gujarat Election: TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં આપના નેતા રાધવ ચઢ્ઢાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

TV9 ગુજરાતીના મંચ પર આપના નેતા અને ગુજરાત પ્રભારી રાધવ ચઢ્ઢાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં ભાજપની રાજનીતિ લોકોએ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 4:53 PM

ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Assembly Elections 2022 ) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જેમાં રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો મંચ પર જોવા મળી રહ્યા છે. આ મહાનુભાવો ચૂંટણી માટે તેમના પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા કામો અંગે જણાવી રહ્યા છે. સાથે જ ચૂંટણીમાં જીત માટેની તેમની કેટલી શક્યતા છે તે પણ જણાવી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતીના મંચ પર આપના નેતા અને ગુજરાત પ્રભારી રાધવ ચઢ્ઢાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં ભાજપની રાજનીતિ લોકોએ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

તેમણે કહ્યું હેમંત બિશવશર્મા જ્યારે બીજી પાર્ટીમાં હતા ત્યારે ભાજપ તેમણે  કહેતા ભ્રષ્ટ હતા. ભાજપમાં આવ્યા ત્યારે સારા થયા ગયા. નારાયણ રાણે બીજી પાર્ટીમાં હતા ત્યારે તેમને પણ ભ્રષ્ટ કહેતા હતા ભાજપમાં આવ્યા તો સાફ થઇ ગયા. તેમજ શુભેન્દુ અધિકારી શારદા ચીટ ફંડમાં મુખ્ય આરોપી હોવાનું ભાજપ કહેતી હતી. પરંતુ ભાજપ આવતાની સાથે જે તેમની પર તમામ કેસો દૂર થઈ ગયા. તેમજ ભાજપ દ્વારા લગાવવામાં આવેલા મોટાભાગના કેસો ખોટા છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">