ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોરોના સહાય ચૂકવવામાં આવી : રાજેન્દ્ર ત્રિવેદી

જ્યાં સુધી કોરોનાના સહાયની વાત છે ત્યાં સુધી કોરોના થયાના એક માસમા મૃત્યુ થયુ હોય તે પછી ભલે કોરોના નેગેટીવ પણ હોય તેમને પણ સહાય ચુકવવામાં આવી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 4:28 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  સત્તાવાર મૃત્યુ (Death) કરતા કોરોના સહાય(Corona)  વધુ લોકોને ચુકવવાના મુદ્દે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી(Rajendra Trivedi)  સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે મેડિકલ ટર્મિનોલોજી મુજબ કોવિડ ડેથ ગણવામાં આવ્યા છે. જેમાં કો- મોરબીટીના લીધે થયેલા મૃત્યુને કોરોનાથી મૃત્યુ ગણવામાં આવતા નથી.

જો કે જ્યાં સુધી કોરોનાના સહાયની વાત છે ત્યાં સુધી કોરોના થયાના એક માસમા મૃત્યુ થયુ હોય તે પછી ભલે કોરોના નેગેટીવ પણ હોય તેમને પણ સહાય ચુકવવામાં આવી છે.  જેમાં જો કે નામદાર સુપ્રીમ કોર્ટે કોરોના સહાય માટે કોરોનાથી મૃત્યુની વ્યાખ્યા વિસ્તૃત કરી છે. જે મુજબ સહાય ચુકવ્વામાં આવી છે.

આ પણ વાંચો : KUTCH : અદાણીએ કર્યુ ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટુ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ !

આ પણ વાંચો :  RAJKOT : મહાનગરપાલિકાએ ટેક્સ કલેક્શન માટે રિક્વરી સેલ અને એસેસમેન્ટ સેલની રચના કરી, ખાસ આસિસ્ટન્ટ મેનેજરની નિમણુંક કરાઇ

 

Follow Us:
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">