GUJARAT : 3 ઓગષ્ટે 3.43 લાખ લોકોનું રસીકરણ, 3.44 કરોડથી વધારે ડોઝનું કુલ રસીકરણ થયું

રાજ્યમાં હવે બીજી લહેરનો અંત આવી ગયો છે. દરરોજ સરેરાશ 25થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેના પગલે 4 જિલ્લા સંપૂર્ણ કોરોનામુક્ત થઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 7:38 AM

GUJARAT : રાજ્યમાં હવે બીજી લહેરનો અંત આવી ગયો છે. દરરોજ સરેરાશ 25થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેના પગલે 4 જિલ્લા સંપૂર્ણ કોરોનામુક્ત થઈ ગયા છે.હાલ પોરબંદર, તાપી, અરવલ્લી અને છોટાઉદેપુર કોરોનામુક્ત બન્યા છે, આ ચારેય જિલ્લામાં હાલ એકપણ એક્ટિવ કેસ નથી..પાછલા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછા માત્ર 17 કેસ નોંધાયા છે…તો વેન્ટિલેટર પર 5 દર્દીઓ અને કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 226 થઇ છે…તો રાજ્યના 23 જિલ્લા અને 3 મનપામાં શૂન્ય કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 5, સુરત અને વડોદરામાં 3-3 કેસ નોંધાયા.

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 3.43 લાખ લોકોનું રસીકરણ કરાયું…જેમાં સૌથી વધુ અમદાવાદમાં 50, 538 લોકોને રસી અપાઇ…તો સુરતમાં 36,000 લોકોને રસીનો ડોઝ અપાયો…જ્યારે વડોદરામાં 22,400 અને રાજકોટમાં 13, 268 લોકોએ રસી મુકાવી…રાજ્યમાં અત્યાર સુધી કુલ 3, 44,19,000 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : JUNAGADH : યુવાને ફાયરીંગ કરી ઓઝત નદીમાં તમામ રેતીની લીઝ બંધ કરવાની ધમકી આપી, પોલીસે કરી અટકાયત

આ પણ વાંચો : AHMEDABAD : AMCનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ શહેરને કરી રહ્યું છે ગંદુ , પીરાણાથી વિશાલા બ્રિજના રસ્તા પર ગંદકીના ઢગલા

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">