ચૂંટણી માહોલ જામ્યો : યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા પહોંચી પોરબંદર, મોઢવાડિયાએ અધિકારીઓને આપી ચેતવણી

ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ સત્તાના શિખર સર કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 8:12 AM

ગુજરાતમાં (Gujarat)  હાલ ચૂંટણી (Gujarat Election) માહોલ જામી રહ્યો છે. રાજકીય પક્ષો (Political party) પોતપોતાની યાત્રા લઇને જનતાનું સમર્થન મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા પોરબંદર ખાતે આવી પહોંચી. આ પ્રસંગે અર્જુન મોઢવાડિયાએ સરકારી અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia)આરોપ લગાવતા કહ્યું કે કેટલાક અધિકારીઓ ચૂંટણીમાં (Gujarat Assembly election)  એજન્ડા સાથે ફરજ બજાવે છે. મોઢવાડિયાએ આવા અધિકારીઓને ચેતવ્યા હતા. આ સાથે મોઢવાડિયાએ અધિકારીઓને પોતાની ફરજ મુક્તપણે અને હિંમતપૂર્વક બજાવવી જોઇએ તેવુ જણાવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

મહત્વનું છે કે હાલ આખરી મતદારયાદી જાહેર થયા બાદ હવે ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat election 2022)  તારીખ પણ જાહેર થઈ શકે છે.ગુજરાતમાં સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લાઓની વાત થાય તો તેમાં ટોપ 5 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત , વડોદરા, બનાસકાંઠા અને રાજકોટનો સમાવેશ થાય છે. સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લામાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં સૌથી વધુ 59,93,046 મતદારો છે. જેમાં 31,17,271 પુરુષ મતદારો, 28,75,564 મહિલા મતદારો અને 211 અન્ય મતદારો નોંધાયા છે. બીજા નંબર પર સુરત જિલ્લો છે. સુરતમાં કુલ 47,39,201 મતદારો છે. જેમાં 25,46,933 પુરુષ મતદારો, 21,92,109 મહિલા મતદારો અને 159 અન્ય મતદારો નોંધાયા છે.

Follow Us:
પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
દાહોદ પંથકમાં લાંબા વિરામ બાદ વરસ્યો ધોધમાર વરસાદ
દાહોદ પંથકમાં લાંબા વિરામ બાદ વરસ્યો ધોધમાર વરસાદ
ગુજરાતને ફરી એક વાર મેઘરાજા ધમરોળશે ! 12 જિલ્લાઓમાં અપાયુ એલર્ટ
ગુજરાતને ફરી એક વાર મેઘરાજા ધમરોળશે ! 12 જિલ્લાઓમાં અપાયુ એલર્ટ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
g clip-path="url(#clip0_868_265)">