Rajkot Video : રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળી અને કપાસની આવક, મગફળીનો ભાવ રૂ.1800 તેમજ કપાસનો ભાવ રૂ.1500 બોલાયો

માર્કેટ યાર્ડમાં મુહૂર્તના સોદામાં જ કપાસનો ભાવ રૂપિયા 1500 બોલાયો છે. તો મગફળીનો ભાવ રૂપિયા 1800 બોલાયો છે. ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં રૂપિયા 300થી 500 જેટલો વધારો થયો છે. તો કપાસના ભાવ ગત વર્ષની સરખામણીમાં યથાવત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 9:43 PM

Rajkot : રાજકોટમાં હજુ તો વાવેતર ચાલી રહ્યું છે, ત્યારે ખરીફ ઋતુની નવી મગફળી (Groundnut) અને કપાસની (Cotton) આવક શરૂ થઇ ગઇ છે. એપ્રિલ અને મે માસમાં કરેલું વાવેતર હવે રાજકોટના માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યું છે. માર્કેટ યાર્ડમાં મુહૂર્તના સોદામાં જ કપાસનો ભાવ રૂપિયા 1500 બોલાયો છે. તો મગફળીનો ભાવ રૂપિયા 1800 બોલાયો છે.

આ પણ વાંચો Rajkot : નેફ્રોલોજિસ્ટ તબીબોની હડતાળ યથાવત, આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવતા દર્દીઓ પરેશાન, જુઓ Video

ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં રૂપિયા 300થી 500 જેટલો વધારો થયો છે. તો કપાસના ભાવ ગત વર્ષની સરખામણીમાં યથાવત જ છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો છે. વાવેતર સતત ઘટી રહ્યું હોવાના કારણે મગફળીની આવક ઓછી થઇ છે. છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઘટ્યું હોવાના કારણે આવક ઘટી રહી છે. જેથી ભાવમાં પણ વધારો થયો છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">