Gir Somnath: વેરાવળ સિટી સર્વે કચેરીના અધિકારીઓની કાર્યશૈલી સામે વકીલ મંડળે નોંધાવ્યો વિરોધ- Video

Gir Somnath: વેરાવળ સિટી સર્વે કચેરીના અધિકારીઓની કાર્યશૈલી સામે વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો છે. ઈન્ચાર્જ શિરસ્તેદાર અધિકારીની કાર્યશૈલીથી અરજદારો ત્રાહિમામ છે. રેવન્યુ પ્રેકટિસ કરતા વકીલો દ્વારા સિટી સર્વે કચેરીનો બહિષ્કાર કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 5:36 PM

Gir Somnath: વેરાવળ સિટી સર્વે કચેરીના અધિકારીઓની કાર્યશૈલી સામે વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો છે. કચેરીના ઈન્ચાર્જ શિરસ્તેદાર અધિકારીની કાર્યશૈલીથી અરજદારો પરેશાન છે. રેવન્યુ પ્રેકટિસ કરતા વકીલો દ્વારા સિટી સર્વે કચેરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બાર એસોસિએશન મંડળે સિટી સર્વે કચેરીનો બહિષ્કાર કરવાનો ઠરાવ કર્યો છે. અધિકારીની મનમાનીથી કામો ટલ્લે ચડતા હોવાથી વકીલોમાં ભારે રોષ છે.

આ પણ વાંચો: Junagadh: દત્તાત્રેય શિખરની જગ્યા મામલે જૈન સમાજે સમાધાન કરવાની બતાવી તૈયારી- Video

વગ ધરાવતા બિલ્ડરોના કામ ત્વરીત કરે અને વકીલો અરજદારોને ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ કરાયા છે. બાર એસોસિએશને ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવી અધિકારીની બદલી કરો અન્યથા જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્વરીત બદલી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
છોટા ઉદેપુરના નસવાડી સહિત 212 ગામોમાં નથી ફાયર સેફ્ટીની સુવિધા
છોટા ઉદેપુરના નસવાડી સહિત 212 ગામોમાં નથી ફાયર સેફ્ટીની સુવિધા
PM મોદીના ધ્યાનનો આજે બીજો દિવસ, કન્યાકુમારીથી સામે આવ્યો VIDEO, જુઓ
PM મોદીના ધ્યાનનો આજે બીજો દિવસ, કન્યાકુમારીથી સામે આવ્યો VIDEO, જુઓ
સુરતી લાલાઓ ભૂલથી પણ ન જતા દરિયાકાંઠે, હવામાન વિભાગે કરી મોટી જાહેરાત
સુરતી લાલાઓ ભૂલથી પણ ન જતા દરિયાકાંઠે, હવામાન વિભાગે કરી મોટી જાહેરાત
મોકરિયા બાદ ભરત કાનાબારનો સાગઠિયા સામે લાંચ માગવાનો આરોપ
મોકરિયા બાદ ભરત કાનાબારનો સાગઠિયા સામે લાંચ માગવાનો આરોપ
TV9 Network Key Initiatives: TV9 નેટવર્કની ગેમ ચેજિંગની પહેલની હેટ્રિક
TV9 Network Key Initiatives: TV9 નેટવર્કની ગેમ ચેજિંગની પહેલની હેટ્રિક
ખેતીલાયક જમીન બીનખેતીલાયક દર્શાવી વેચાણ થતુ હોવાનો પર્દાફાશ
ખેતીલાયક જમીન બીનખેતીલાયક દર્શાવી વેચાણ થતુ હોવાનો પર્દાફાશ
બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, મોટા ભાગનો સામાન બળીને ખાખ
બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, મોટા ભાગનો સામાન બળીને ખાખ
જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ?
જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ?
ફિનલેન્ડમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોલી ગુજરાતી ગરબાની રમઝટ
ફિનલેન્ડમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોલી ગુજરાતી ગરબાની રમઝટ
રાજકોટ ભાજપના કયા નેતાએ કેવા કર્યા ખુલાસા, જુઓ વીડિયો
રાજકોટ ભાજપના કયા નેતાએ કેવા કર્યા ખુલાસા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">