રાજકોટ વીડિયો : ધોરાજીમાં મુરલી મનોહર મંદિર ખાતે ધ્વજારોહણ અને અન્નક્ષેત્ર સેવાઓ બંધ કરી હોવાનો ભક્તોનો આક્ષેપ
ધોરાજી પંથકમાં આવેલા મુરલી મનોહર મંદિરનો કબજો તંત્ર દ્વારા લઈ લેવાતા ભક્તોએ વિરોધ કર્યો છે. મંદિરમાં ધ્વજારોહણ અને અન્નક્ષેત્ર બંધ કરાવ્યુ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરમાંથી ભક્તોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે વિરોધ કર્યો છે.
રાજકોટના સુપેડીના મુરલી મનોહર મંદિર સામે કાર્યવાહી મુદ્દે ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. મંદિરનો કબજો તંત્ર દ્વારા લઈ લેવાતા ભક્તોએ વિરોધ કર્યો છે. મંદિરમાં ધ્વજારોહણ અને અન્નક્ષેત્ર બંધ કરાવ્યુ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરમાંથી ભક્તોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે વિરોધ કર્યો છે. મંદિર માટે બનાવામાં આવેલી તંત્રની કમિટી રદ કરવા ભક્તોએ માગ કરી છે. જૂની પ્રણાલી મુજબ સાધુ – સંતોની સમિતિ ચાલુ રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
તાલાલાના આ મંદિરમાં મહાકાય ઘંટ સ્થાપિત થશે
ગીરસોમનાથ જિલ્લાના “તાલાલા”માં આવેલ પૌરાણિક ધામ શ્રીબાઈ માતાજીના મંદિરમાં સ્થાપિત થવાનો છે. શ્રીબાઈ માતાજીએ વિશ્વભરના પ્રજાપતિ સમાજના “ઈષ્ટદેવી” મનાય છે, ત્યારે તેમના તાલાલા સ્થિત મંદિરનો રૂપિયા 10 હજાર કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાયો છે.ચાર હજાર કિલોનો ઘંટ આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
![આજનું રાશિફળ તારીખ : 27-07-2024 આજનું રાશિફળ તારીખ : 27-07-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-WEB-STORY-THUMBNAIL-1-15.jpg?w=670&ar=16:9)
![રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-railways-5-new-vande-bharat-trains-route-8.jpg?w=670&ar=16:9)
![પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/pakistani-woman-divorce-celebration-danced-video-6.jpg?w=670&ar=16:9)
![સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stock-market-bse-nse-seek-clarification-on-mtnl-share-return-6.jpg?w=670&ar=16:9)
![સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ghee-with-hot-water-health-benefits-2.jpg?w=670&ar=16:9)
![શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-home-remedies-will-cure-spine-pain-1721978586-1.jpeg?w=670&ar=16:9)