Junagadh: જૂનાગઢમાં ખેડૂતોને અપૂરતા વીજ પુરવઠાને લઈ કચેરીમાં પહોંચી અધિકારીની ચેમ્બરમાં રામધૂન કરી, જુઓ Video

જૂનાગઢના કેશોદ વિસ્તારમાં પણ ખેડૂતોને અપૂરતા વીજ પુરવઠાને લઈ સમસ્યા સર્જાઈ છે. જેને લઈ તંગ આવેલા ખેડૂતોએ આખરે કાર્યપાલક ઈજનેરની કચેરીમાં જ પહોંચી જઈ વિરોધ નોંધાવતા રામધૂન કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 5:09 PM

હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચોમાસુ પાકના સારા વાવેતર બાદ હવે સિંચાઈને લઈ સમસ્યાઓ સર્જાઈ રહી છે. હાલમાં વીજળીની તાતી જરુર છે, ત્યારે કેટલાક વિસ્તારમાં વીજળીનો પુરવઠો અપૂરતો મળવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આવી સમસ્યા જોવા મળી રહી છે. જૂનાગઢના કેશોદ વિસ્તારમાં પણ ખેડૂતોને અપૂરતા વીજ પુરવઠાને લઈ સમસ્યા સર્જાઈ છે. જેને લઈ તંગ આવેલા ખેડૂતોએ આખરે કાર્યપાલક ઈજનેરની કચેરીમાં જ પહોંચી જઈ વિરોધ નોંધાવતા રામધૂન કરી હતી.

વિરોધને પગલે સ્થાનિક પોલીસ પણ વીજ કચેરી ખાતે પહોંચી હતી. કેશોદ સહિતના છ ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને સૂર્યોદય યોજનાને ઝડપથી શરુ કરવામાં આવે અને ખેડૂતોને પડતી વીજળીના અપૂરતા સપ્લાયની સમસ્યા દૂર કરવા માટે માંગ કરી હતી.

આ પણ વાંચોઃ  Ahmedabad: વેપારી પાસેથી પૈસા પડાવતા ખંડણીની ફરિયાદનો મામલો, 2 પોલીસ કોન્સ્ટેબલ અને TRB જવાનની ધરપકડ, જુઓ Video

 જૂનાગઢ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">