સાબરકાંઠાઃ PM મોદીની જ્ઞાતિ અંગે નિવેદન કરવાને લઈ રાહુલ ગાંધીના પુતળા સળગાવાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઇડરમાં શુક્રવારે મોડી સાંજે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતુ. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બક્ષીપંચ હોવા અંગે કરેલ નિવેદનને લઈ ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યુ હતુ.

| Updated on: Feb 10, 2024 | 9:12 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બક્ષીપંચ હોવાને લઈ રાહુલ ગાંધી દ્વારા નિવેદન કરવામાં આવ્યુ હતુ. જેને લઈ દેશભરમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે., આ દરમિયાન વડાપ્રધાન મોદીના જન્મ સ્થળ નજીક આવેલા ઇડર અને હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યુ હતુ.

આ પણ વાંચો:  સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

ભાજપના સ્થાનિક બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોએ ઇડરમાં ત્રિરંગા સર્કલ અને હિંમતનગરમાં મહાવીરનગર સર્કલ પાસે વિરોધ પ્રદર્શન યોજ્યુ હતુ. જ્યાં ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">