Junagadh: દત્તાત્રેય શિખર પર વિવાદ, જૈન સંઘના લોકોએ હોબાળો કર્યાનો આરોપ, જુઓ Video

જૂનાગઢના દત્તાત્રેય શિખર વિવાદ સર્જાયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૈન સંઘના લોકોએ શિખર પર હોબાળો કર્યાનો આરોપ થઈ રહ્યો છે. ગુરુ દત્તાત્રેયના સેવકોએ આરોપ લગાવ્યો છે. ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ લગાવાયો છે. જૈન સંઘના લોકોએ આ હોબાળો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ વિવાદનો વીડિયો પણ સામે આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થયો છે. જૂનાગઢથી સમાચાર મુજબ ધાર્મિક સ્થાન પર હોબાળો કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 10:04 PM

જૂનાગઢના દત્તાત્રેય શિખર વિવાદ સર્જાયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૈન સંઘના લોકોએ શિખર પર હોબાળો કર્યાનો આરોપ થઈ રહ્યો છે. ગુરુ દત્તાત્રેયના સેવકોએ આરોપ લગાવ્યો છે. ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ લગાવાયો છે. જૈન સંઘના લોકોએ આ હોબાળો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ વિવાદનો વીડિયો પણ સામે આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થયો છે. જૂનાગઢથી સમાચાર મુજબ ધાર્મિક સ્થાન પર હોબાળો કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video

સેવકોઆ સીધો આરોપ જૈન સંઘના લોકો પર લગાવ્યો છે. શિખર પર ધર્મસ્થાન પર આ હોબાળો થયો હોવાનુ કહેવામાં આવ્યુ છે. ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. દત્તાત્રેય શિખર ગિરનાર પર્વત પર આવેલ છે. અહીં પૂનમ ભરવાને લઈ ખૂબ જ મહત્વ છે. પૂનમે ભક્તો મોટી સંખ્યામાં અહીં ગિરનાર ચઢીને દર્શને આવતા હોય છે.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">