Ahmedabad : આનંદનગરમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો, કાર અને રીક્ષાને મારી ટકકર, જુઓ Video

અમદાવાદમાં એક પછી એક કાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં એક કારચાલકે ટેમ્પો, કાર અને રિક્ષાને અડફેટે લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 11:50 PM

Ahmedabad : અમદાવાદમાં વધુ એક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. આનંદનગરમાં ટાઈટેનિયમ સિટી સેન્ટર મોલ પાસેનો કારચાલકે ટેમ્પો, કાર અને બે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ અકસ્માત સર્જનાર કારચાલકની પોલીસે અટકાયત કરી છે.

આ પણ વાંચો Ahmedabad: મણિનગરમાં ફાયરિંગ અને લૂંટનો પ્રયાસ કરનાર આરોપી પોલીસ પકડમાં

અમદાવાદમાં એક પછી એક કાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસ પહેલાં તથ્ય પટેલે કરેલા અકસ્માતનો મામલે હજું શાંત નથી પડ્યો. ત્યારે હવે અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં એક કારચાલકે ટેમ્પો, કાર અને રિક્ષાને અડફેટે લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">