ભરૂચ વીડિયો : વરસાદે વિરામ લેતા જનજીવન થાળે પડ્યું, બે દિવસથી બંધ સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે ખોલવામાં આવ્યો

ભરૂચ : ભારે વરસાદના કારણે પાણી ફરી વળવાથી બંધ  થયેલા રસ્તાઓ પાણી ઓસરવાની શરૂઆત સાથે ફરી ખુલી રહ્યા છે. સ્ટેટ હાઇવે દ્વારા અંક્લેશ્વર-હાંસોટને સુરત સાથે જોડતો માર્ગ પુનઃ શરૂ કરાયો છે.

| Updated on: Jul 26, 2024 | 1:42 PM

ભરૂચ : ભારે વરસાદના કારણે પાણી ફરી વળવાથી બંધ  થયેલા રસ્તાઓ પાણી ઓસરવાની શરૂઆત સાથે ફરી ખુલી રહ્યા છે. સ્ટેટ હાઇવે દ્વારા અંક્લેશ્વર-હાંસોટને સુરત સાથે જોડતો માર્ગ પુનઃ શરૂ કરાયો છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં કુલ નવ પૈકી માત્ર બે તાલુકામાં જ વરસાદ વરસ્યો છે. જિલ્લાના આમોદમાં ત્રણ અને વાગરામાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે.

હવે વરસાદના વિરામ સાથે પરિસ્થિતિ પણ ધીમેધીમે થાળે પડી રહી છે. બે દિવસથી બંધ રહેલ શૈક્ષણિક કાર્ય પણ આજે શુક્રવારે ફરી શરૂ થયું છે. બંધ કરાયેલા માર્ગો પણ ખોલવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વાળવાના કારણે બે દિવસ સુધી બંધ રહ્યો હતો. જળસ્તર ઓછું થતા માર્ગ ખોલવામાં આવ્યો છે  જો કે આ માર્ગ પર હજુ પણ પાણી નજરે પડી રહ્યા છે પણ જોખમ ન હોવાથી વાહન વ્યવહાર ધમધમતો થયો છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">