દેવદિવાળીને લઈ ખેડબ્રહ્માં અંબાજી મંદિરે ભક્તોની ભીડ, 56 ભોગ અન્નકૂટ ધરાવાયો, જુઓ

કાર્તકી પૂર્ણિમાને લઈ આજે મંદિરોમાં ભક્તોની મોટી ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી ભક્તોની ભીડ મંદિરોમાં કતારોમાં ઉભા રહી દર્શન કરતી જોવા મળતી હોય છે. કાર્તકી પૂનમને ભગવાનને પણ આજે સુંદર સજાવવામાં આવ્યા હોય છે. શામળાજી અને અંબાજીના મંદિરોમાં આવાજ શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ભગવાનના દર્શન કરવા ઉમટ્યા હતા. ખેડબ્રહ્માના અંબાજી મંદિરે પણ ભક્તો સોમવારે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

| Updated on: Nov 27, 2023 | 6:05 PM

કાર્તકી પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ મંદિરોમાં મોટી સંખ્યામાં જોવા મળી હતી. વહેલી સવારે મંદિરના દ્વાર ખૂલતા અગાઉ જ મંદિરોમાં ભક્તોની કતારો જામી હતી. પૂનમને લઈ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માં આવેલ પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે પણ ભક્તોની ભીડ ઉમટી હતી. નાના અંબાજી ઓળખતા આ યાત્રાધામમાં મેળાનો માહોલ જામ્યો હતો.

આ પણ વાંચોઃ હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન, લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા

મંદિરમાં બિરાજમાન માતા અંબાજીને દેવ દિવાળીને લઈ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં આજે 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. માતાજીને સુંદર શણગાર સજાવવામાં આવ્યો હતો. સોનાથી મઢેલ ગર્ભગૃહને પણ દેવદિવાળીને લઈ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">