અમદાવાદ વીડિયો : પીએમ નરેન્દ્રમોદી આવતીકાલે આવશે અમદાવાદ, મેચ બાદ બંને ટીમને રુબરુ મળી આપશે શુભકામનાઓ

અમદાવાદમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની જંગ થવા જઈ રહી છે. જેના પગલે અમદાવાદમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. વર્લ્ડકપ 2023ની ફાઈન મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી આવતી કાલે બપોરે 3.35 કલાકે જયપુરથી અમદાવાદ એરપોર્ટ આવશે. અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે. ત્યારબાદ રાજભવનથી સ્ટેડિયમ મેચ જોવા જશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 18, 2023 | 1:02 PM

અમદાવાદમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની જંગ થવા જઈ રહી છે. જેના પગલે અમદાવાદમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી આવતી કાલે બપોરે 3.35 કલાકે જયપુરથી અમદાવાદ એરપોર્ટ આવશે.

અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે. ત્યારબાદ રાજભવનથી સ્ટેડિયમ મેચ જોવા જશે. મેચ જોયા બાદ પીએમ મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. 20 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે રાજસ્થાન જવા નીકળશે. ક્રિકેટ મેચ પૂર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદી બંન્ને ટીમને રુબરુ મુલાકાત લઈ શુભકામનાઓ આપશે.

રવિવારે અમદાવાદમાં રમાનાર મેચમાં વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની, ઈયાન મોર્ગન, રિકી પોન્ટિંગ, રજનીકાંત, રણબીર કપૂર, અનષ્કા શર્મા, અક્ષયકુમાર, અજય દેવગણ, આથિયા શેટ્ટી, ગૌતમ અદાણી, નીતા અંબાણી અને અદાર પુનાવાલા મેચ જોવા માટે હાજર રહેવાના છે.

( વીથ ઈનપુટ-  રોનક વર્મા )

Follow Us:
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">