Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ ગાંધીનગરમાં વધુ એક ફરિયાદ નોંધાઈ, જુઓ Video

મહત્વપૂર્ણ છે કે આ એ જ તથ્ય પટેલ છે જેણે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લીધો હતો. હાલ તે જેલ હવાલે છે.આપને જણાવી દઇએ કે અત્યાર સુધી તથ્ય સામે કુલ ત્રણ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. જોકે અહીં સવાલ એ સર્જાય કે તથ્ય પટેલ વિરૂદ્ધ ફરિયાદમાં કેમ મોડું કરાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 5:42 PM

Gandinagar : અમદાવાદમાં(Ahmedabad)  ઇસ્કોન બ્રિજ અકસ્માતના (ISKCON Bridge Accident)  આરોપી તથ્ય પટેલના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે. જેમાં અમદાવાદ બાદ હવે ગાંધીનગરના (Gandhinagar)   સાંતેજ પોલીસ મથકે પણ તથ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે . જેમાં ગત 31 ડિસેમ્બરની રાત્રે તથ્યએ વાંસજડાથી સાણંદ જતાં મુખ્ય માર્ગ પર આવેલા મંદિરના પિલર સાથે જેગુઆર કાર અથડાવી હતી.કારની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરનો એક ભાગ નમી ગયો હતો અને બળીયાદેવના મંદિરને નુકસાન પહોંચ્યું હતું.

આ પણ વાંચો : Rajkot : PM Modi માટે કોઇનમેને તૈયાર કરી ખાસ સિક્કાઓની ફ્રેમ,વિશ્વના તમામ ચલણી સિક્કાઓનો સમાવેશ

મહત્વપૂર્ણ છે કે આ એ જ તથ્ય પટેલ છે જેણે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લીધો હતો. હાલ તે જેલ હવાલે છે.આપને જણાવી દઇએ કે અત્યાર સુધી તથ્ય સામે કુલ ત્રણ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. જોકે અહીં સવાલ એ સર્જાય કે તથ્ય પટેલ વિરૂદ્ધ ફરિયાદમાં કેમ મોડું કરાયું છે.

તો તથ્ય વિરૂદ્ધ નોંધાયેલી ત્રીજી ફરિયાદના પુરાવાનો કેસની તપાસમાં ઉપયોગ કરાશે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીનો દાવો છે કે આ પુરાવા પોલીસ માટે ઉપયોગી સાબિત થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">