AHMEDABAD : એક જ અઠવાડિયામાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશનની 5 ફરિયાદ

સરખેજ પોલીસે એક અઠવાડિયાના સમયગાળામાં 5 જેટલી લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશનની ફરિયાદ નોંધી જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.રવિવારે અલગ અલગ બે ફરિયાદમાં સરખેજ પોલીસે 43 લોકો સામે ગુનો નોંધ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 6:26 AM

AHMEDABAD : સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લેનારા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.સરખેજ પોલીસે એક સપ્તાહના સમયગાળામાં 5 જેટલી લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશનની ફરિયાદ નોંધી જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.રવિવારે અલગ અલગ બે ફરિયાદમાં સરખેજ પોલીસે 33 લોકો સામે ગુનો નોંધ્યો છે.

સરખેજ-જુહાપુરા વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી જમીનો પચાવી પાડનાર કુખ્યાત નઝીર વોરા, કાલુ ગરદન અને સુલતાન ખાન પઠાણ બાદ પોલીસે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી વિરુધ્ધ પણ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

અહેમદ મંડલીએ ખેડૂતો સાથે મળીને સરકારી જમીન પચાવી પાડી તેના ઉપર ગેરકાયદે ફાર્મ બનાવી દીધું હતું. મકરબાના રેવન્યુ તલાટી આદિત્ય ઠક્કરે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ 2 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાંથી એક ફરિયાદમાં આરોપી તરીકે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી સહિત 10 લોકો સામે ગુનો નોંધાયો છે.

સરખેજ પોલીસે શહેરમાં સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લેનારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે.સરખેજ પોલીસે એક અઠવાડિયાના સમયગાળામાં 5 જેટલી લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશનની ફરિયાદ નોંધી જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.રવિવારે અલગ અલગ બે ફરિયાદમાં સરખેજ પોલીસે 43 લોકો સામે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો : AHMEDABAD : કલેકટરે 24 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

આ પણ વાંચો : KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">