Ambaji: ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ, ગર્ભગૃહ અને માતાજીના આભૂષણોની સાફસફાઈ કરાઈ, જુઓ Video

મંદિર, મંદિર પરિસર, મંદિરના ગર્ભગૃહ, પૂજા અર્ચનાના સાધનો, માતાજીની સવારી સહિત માતાજીના આભૂષણો સહિતને સ્વચ્છ કરવામાં આવતા હોય છે. શુદ્ધ જળ વડે પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે. મંદિરના પૂજારીઓ સહિત સોની પરિવારજનો અને સ્થાનિક લોકો સહિત શ્રદ્ધાળુઓ પ્રક્ષાલન વિધિમાં જોડાઈને સ્વચ્છ કરતા હોય છે. પ્રક્ષાલન વિધિ વખતે લોકો મંદિરને પણ ઘસીને સાફ કરતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 9:10 PM

ભાદરવી પૂર્ણિમાને લઈ અંબાજીનો મેળાનુ સમાપન થયા બાદ હવે અંબાજી નગરને હવે સ્વચ્છ કરવામાં આવી રહ્યુ છે. લાખો શ્રદ્ધાળુઓએ પાંચ દિવસના મેળા દરમિયાન અંબાજીમાં મા જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મેળા બાદ ભાદરવા વદની બીજે મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી. પરંપરાનુસાર મંદિરને સ્વચ્છ કરવામાં આવતુ હોય છે. ભાદરવી પૂનમના મેળા બાદ મંદિરની પવિત્રતા જાળવવાના હેતુથી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચોઃ Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video

મંદિર, મંદિર પરિસર, મંદિરના ગર્ભગૃહ, પૂજા અર્ચનાના સાધનો, માતાજીની સવારી સહિત માતાજીના આભૂષણો સહિતને સ્વચ્છ કરવામાં આવતા હોય છે. શુદ્ધ જળ વડે પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે. મંદિરના પૂજારીઓ સહિત સોની પરિવારજનો અને સ્થાનિક લોકો સહિત શ્રદ્ધાળુઓ પ્રક્ષાલન વિધિમાં જોડાઈને સ્વચ્છ કરતા હોય છે. પ્રક્ષાલન વિધિ વખતે લોકો મંદિરને પણ ઘસીને સાફ કરતા હોય છે. માતાના મંદિરના પ્રક્ષાલનમાં જોડાઈને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવતા હોય છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">