અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત, 6ના મોત-10થી વધુ ઘાયલ, જુઓ-Video

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર બરોડાછી અમદાવાદ તરફ જતાં આણંદના ચિખોદરા નજીક વહેલી સવારે ગોઝારી દુર્ઘટના બની હતી. મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્ર્ક વચ્ચે જોરદાર ટક્કર થતા 6 લોકોના મોત થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2024 | 11:27 AM

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે. બરોડાથી અમદાવાદ તરફ જતા આણંદના ચિખોદરા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. તેમજ 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા હાલ તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માતમાં 6 લોકોના મોત

વડોદરાથી અમતદાવાદ તરફ જતા આણંદના ચિખોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 6ના મોત થયા છે. તેમજ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે તે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી

ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર બરોડાછી અમદાવાદ તરફ જતાં આણંદના ચિખોદરા નજીક વહેલી સવારે ગોઝારી દુર્ઘટના બની હતી. મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્ર્ક વચ્ચે જોરદાર ટક્કર થતા 6 લોકોના મોત થયા છે. આ ઘટનામાં મોટાભાગના મુસાફરો રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">