આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ, જાણો શું છે કારણ

મોટાભાગના દેશોમાં દરેક ધર્મના પોતાના ધાર્મિક સ્થળો હોય છે, પરંતુ આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં હજુ સુધી એક પણ મસ્જિદ નથી. ઘણી વખત મુસ્લિમ સમુદાયે મસ્જિદ બનાવવા માટે માંગ પણ ઉઠાવી છે, પરંતુ આજ સુધી આ દેશની સરકારે આને મંજૂરી આપી નથી.

Dilip Chaudhary
| Edited By: | Updated on: Sep 26, 2024 | 3:48 PM

ખ્રિસ્તી અને મુસ્લિમ આ બે ધાર્મિક સમુદાયો એવા છે, જે લગભગ દરેક દેશમાં જોવા મળે છે. જ્યાં પણ આ સમુદાયો રહે છે, ત્યાં તેમનું ધાર્મિક સ્થળ પણ હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે, આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં હજુ સુધી એક પણ મસ્જિદ નથી. ઘણી વખત મુસ્લિમ સમુદાયે મસ્જિદો બનાવવા માટે માંગ પણ ઉઠાવી છે, પરંતુ આજ સુધી આ દેશની સરકારે આને મંજૂરી આપી નથી.

આ દેશ સ્લોવાકિયા છે, જે થોડા વર્ષો પહેલા ચેકોસ્લોવાકિયાથી અલગ થઈને બન્યો હતો. આ દેશમાં લગભગ 5000 મુસ્લિમો રહે છે. આ દેશમાં મસ્જિદોના નિર્માણને લઈને ઘણા વિવાદો થયા છે. વર્ષ 2000માં સ્લોવાકિયાની રાજધાનીમાં ઈસ્લામિક સેન્ટર બનાવવાને લઈને વિવાદ થયો હતો. સ્લોવાકિયામાં ઇસ્લામને સત્તાવાર ધર્મનો દરજ્જો પણ નથી. 30 નવેમ્બર, 2016ના રોજ સ્લોવાકિયાએ એક કાયદો પસાર કર્યો અને ઇસ્લામને સત્તાવાર ધર્મનો દરજ્જો આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

Follow Us:
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">