AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાનો મામલો, રાજ્ય સરકારે તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસણીના આપ્યા આદેશ

| Updated on: Apr 26, 2021 | 1:43 PM
Share

મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલનું ચેકિંગ થશે. ફાયર વિભાગ આજથી રાજ્યમાં ફાયર સેફટી ચકાસણી શરૂ કરશે.

કોરોના સહિત અન્ય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાનો મામલે રાજ્ય સરકારે તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ આપ્યા છે. મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલનું ચેકિંગ થશે. ફાયર વિભાગ આજથી રાજ્યમાં ફાયર સેફટી ચકાસણી શરૂ કરશે. રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલમાં પણ ચકાસણી હાથ ધરાશે. ફાયર સેફ્ટી વિનાની તમામ હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરાશે. દર્દીઓની સલામતીને ધ્યાને રાખી રાજ્ય સરકારે સૂચના આપી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: વધુ 19 હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર, AMC દ્વારા લેવાયેલા પગલાને લઇ 292 બેડ વધશે 

g clip-path="url(#clip0_868_265)">