શું સનાતન ધર્મની જાગૃતિમાં 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા મદદરૂપ બનશે ? મોરારીબાપુ સાથે ધર્મ અને સાંપ્રત મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચા, જુઓ VIDEO

શું દેશના વિવાદ ઉકેલવા મોરારીબાપુ (Moraribapu) મધ્યસ્થી કરશે ? એક પત્રકાર કેવો હોવો જોઈએ ? જીવનના મનોરથ કે સંકલ્પ કેવા હોવા જોઈએ ? આવાં ઘણાં પ્રશ્નો અંગે મોરારીબાપુએ હૃદયસ્પર્શી જવાબો આપ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 2:06 PM

પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ હાલ 12 જ્યોતિર્લિંગ ધામમાં રામકથા કરી રહ્યા છે. 19 દિવસની આ સંપૂર્ણ યાત્રા તેના એક પછી એક પડાવ તરફ આગળ વધી રહી છે. ત્યારે તારીખ 26 જુલાઈ, બુધવારે શ્રદ્ધાળુઓ ટ્રેનના માધ્યમથી જ ઓડિશાના જગન્નાથપુરી ધામે પહોંચ્યા હતા. જગન્નાથપુરી ધામે રામકથાનું આયોજન કરાયું ન હતું. પણ, મુખ્ય ચારધામમાંથી કળિયુગનું ધામ મનાતા જગન્નાથપુરીમાં ભક્તોએ પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને બળભદ્રજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.

ઉલ્લેખનીય છે કે મોરારીબાપુ પણ ટ્રેનના માધ્યમથી જ ભક્તો સાથે યાત્રા કરી રહ્યા છે. ત્યારે આ યાત્રા દરમિયાન મોરારીબાપુએ tv9 ગુજરાતી સાથે સનાતન ધર્મ અને કેટલાંક સાંપ્રત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શું દેશના વિવાદ ઉકેલવા બાપુ મધ્યસ્થી કરશે ? એક પત્રકાર કેવો હોવો જોઈએ ? જીવનના મનોરથ કે સંકલ્પ કેવા હોવા જોઈએ ? આવાં ઘણાં પ્રશ્નો અંગે મોરારીબાપુએ હૃદયસ્પર્શી જવાબો આપ્યા. વધુ જાણકારી માટે જુઓ VIDEO

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">