આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ કોઈ નવા કામની શરૂઆત નહીં કરવાની સલાહ, ખાસ ધ્યાન રાખવી પડશે આ બાબત

|

May 26, 2019 | 1:55 AM

મેષ આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં ૫સાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્‍યક્ત‍િઓને મળવાનું થાય. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ કોઈ નવા કામની શરૂઆત નહીં કરવાની સલાહ, ખાસ ધ્યાન રાખવી પડશે આ બાબત

Follow us on

મેષ

આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં ૫સાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્‍યક્ત‍િઓને મળવાનું થાય.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વૃષભ

આપ નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ઘિ કે ૫દોન્‍નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ રહે. ઉચ્‍ચ અધિકારીઓનું પ્રોત્‍સાહન આપનો ઉત્‍સાહ વધારશે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો.

મિથુન

આજે શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે, ૫રિણામે ધાર્યા કામ પાર ન ૫ડે. માનસિક ચિંતાથી વ્‍યગ્રતા અનુભવશો. આપના નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ સહકર્મચારીઓનો મંદ પ્રતિભાવ આપને હતોત્‍સાહ કરશે. ઉ૫રી અધ‍િકારીઓ સાથે વાદ વિવાદમાં ન ઉતરવાની સલાહ આપે છે. પ્રતિસ્‍૫ર્ધીઓથી ચેતતા રહેવું.

કર્ક

ક્રોધ અને નકારાત્‍મક વિચારો આપની માનસિક સ્‍વસ્‍થતા હરી લેશે, જેથી આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ખાન-પાન ૫ર ધ્‍યાન નહીં રાખો તો આરોગ્‍ય બગડવાની પણ પૂરેપૂરી શક્યતા છે. કુટુંબમાં વાદવિવાદ થશે. ખર્ચમાં વધારો થવાથી આર્થિક તંગી અનુભવાશે. નવા સંબંધો ઉપાધિકારક બનશે.

સિંહ

દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થતાં જીવનસાથી સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. ૫તિ- ૫ત્‍ની બંનેમાંથી કોઇકનું સ્‍વાસ્‍થ્‍ય બગડવાનો પણ સંભવ છે. ૫રિણામે મન સાંસારિક બાબતોથી અલિપ્‍ત રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. જાહેરજીવનમાં અ૫યશ ન મળે તેનું ધ્‍યાન રાખવું.

કન્યા

આજે આપને દરેક બાબતમાં સાનુકૂળતાનો અનુભવ થશે. ઘરમાં સુખ શાંતિ સ્‍થપાય, જેથી મન પ્રસન્‍ન રહે. સુખપ્રદ બનાવો બને. આરોગ્‍ય જળવાય. માંદા માણસોના આરોગ્‍યમાં સુધારો થાય. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. કાર્યક્ષેત્રે પણ બધાનો સાથ સહકાર મળી રહેશે. હરીફો સાથેનો ૫ડકાર ઝીલવામાં સફળતા મળશે.

તુલા

બૌદ્ઘિક પ્રવૃત્તિઓ અને ચર્ચા આજે અગ્રસ્‍થાને રહેશે. આપની કલ્‍પના અને સર્જનશક્તિને સારી રીતે કામે લગાડી શકશો. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. વ્‍યર્થ વાદવિવાદ કે ચર્ચામાં ન ૫ડવાની ગણેશજી સલાહ આપે છે. આરોગ્‍યની બાબતમાં પાચનતંત્રને લગતી સમસ્‍યાઓ રહેશે. પ્રીયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે.

વૃશ્ચિ

માનસિક અને શારીરિક અસ્‍વસ્‍થતા અનુભવાય. આપ્‍તજનો સાથે અણબનાવ થવાની ઘટના આપના મનને વ્‍યથિત કરશે. માતાનું આરોગ્‍ય બગડે. આર્થિક નુકશાન અને જાહેરજીવનમાં માનહાનિ થાય. જમીન, વાહન વગેરેનો સોદો કરવાનું કે તેના દસ્‍તાવેજ કરવાનું ટાળવાની સલાહ છે. સ્‍ત્રીવર્ગ તથા પાણીથી નુકસાન થવાની શક્યતા છે.

ધન

આપનું મન શાંત અને પ્રસન્‍ન રહે. ભાઇ બહેનો સાથે વધુ મનમેળ રહે. નવા કામની શરૂઆત આજના દિવસે કરી શકો છો. સગાં વહાલાં, મિત્રો વગેરેનું આપને ત્‍યાં આગમન થતાં આનંદ અનુભવાય. નાની મુસાફરી થવાની પણ શક્યતા છે. ભાગ્‍યવૃદ્ઘિની તક મળશે.

મકર

સંયમિતવાણી આપને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે, તેથી વિચારીને બોલવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ઉભી થવાથી માનસિક રીતે અસ્‍વસ્‍થતા અનુભવશો. આરોગ્‍યની સંભાળ લેવી ૫ડશે. શેર સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં મૂડી રોકાણ માટે આયોજન થાય. ગૃહિણીઓ માનસિક અસંતોષની લાગણી અનુભવે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મન ન લાગે.

કુંભ

શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા અને તાજગી ભર્યો દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી હશે. સ્‍નેહી સંબંધીઓ તેમ જ મિત્રો સાથે મિષ્‍ટ અને સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. એકાદ ૫ર્યટનનું પણ આયોજન થશે. આજે આપ ચિંતનશક્તિ અને આધ્‍યાત્મિક શક્તિના પ્રભાવને જાણી શકશો. નકારાત્‍મક વિચારોને દૂર રાખવાથી લાભ થશે.

મીન

આજે આપના મનમાં એકાગ્રતાનો અભાવ હશે. ૫રિણામે માનસિક વ્‍યગ્રતા અનુભવશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. સ્‍વજનોથી દૂર જવાનું થાય. કોર્ટ કચેરીના કામમાં તેમજ કોઇના જામીન થવાની બાબતમાં ખૂબ કાળજીથી કામ લેવાની સલાહ છે. વાણીની અસંયમિતતા ઝઘડો કરાવે. ટૂંકાગાળાનો લાભ લેવાની લાલચ ભારે ૫ડશે.

Published On - 5:47 pm, Sat, 25 May 19

Next Article