નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં 9 દિવસ સુધી લોકો ગરબે ઘૂમીને આ તહેવારને ઉજવે છે. ભારતભરમાં ગુજરાતીઓ નવરાત્રીના તહેવારથી અલગ ઓળખ પામ્યા છે અને બહારના રાજ્યોમાંથી લોકો ગુજરાતમાં નવરાત્રી નિમિત્તે ગરબે ઘૂમવા માટે અહીં આવે છે.
આ પણ વાંચો ; ખેડૂતોને થશે વધારે નફો! કપાસમાં આંતરપાક તરીકે કરો કાકડીની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વસિદ્ધિ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતની નવરાત્રીમાં બે દિવસ સોમવાર આવી રહ્યો છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે., સોમવારના દિવસે મા દુર્ગાની આરાધના-પૂજા-પાઠ કરવાની સેવકને અનેકગણાં ફળની પ્રાપ્તિ થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નવરાત્રીના 6 દિવસોમાં રહેશે વિશેષ યોગ રહેવાનો છે. આ ઉપરાંત જે સાધકો ઉપવાસ રાખીને માતાની અર્ચના પૂજા કરે તેમનેે ફળની પ્રાપ્તિ થશે. વિશેષ યોગમાં આ વખતે નવરાત્રીમાં આવનારા 2 સોમવાર સાધકો માટે લાભદાયી નિવડશે અને તેના લીધે અનેકગણું ફળ મળશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 10:14 am, Wed, 25 September 19