Bhakti : મહાન ધનુર્ધર અર્જુનને યુદ્ધમાં હંફાવનાર ભગદત્ત કોણ હતા? રોચક કથા જાણવા માટે વાંચો આ પોસ્ટ
Bhakti : મહાભારતના યુદ્ધની અસંખ્ય કથાઓ છે, જેમાં ઘણા શકિતશાળી યોદ્ધાઓ હતા. આવા જ એક યોદ્ધાનું નામ છે ભગદત્ત જે નરકાસુરના પુત્ર હતા. મહાભારતમાં ભગદત્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગદત્ત એકમાત્ર યોદ્ધા હતા, જેમને આઠ દિવસ સુધી અર્જુન સાથે યુદ્ધ કર્યું હતું.
Bhakti : મહાભારતના યુદ્ધની અસંખ્ય કથાઓ છે, જેમાં ઘણા શકિતશાળી યોદ્ધાઓ હતા. આવા જ એક યોદ્ધાનું નામ છે ભગદત્ત જે નરકાસુરના પુત્ર હતા. મહાભારતમાં ભગદત્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગદત્ત એકમાત્ર યોદ્ધા હતા, જેમને આઠ દિવસ સુધી અર્જુન સાથે યુદ્ધ કર્યું હતું.
યુધિષ્ઠિરના રાજસુય યજ્ઞ સમયે અર્જુન જ્યારે બધા રાજ્યોને એક કરી રહ્યા હતા ત્યારે અર્જુન ભગદત્ત સાથે આઠ દિવસ લડ્યા હતા. અર્જુને ઘણા પ્રયત્નો કર્યા પણ ભગદત્તને જીતી ન શક્યા. ભગદત્ત અને અર્જુનના પિતા ઈન્દ્ર ગાઢ મિત્રો હતા, તેથી ભગદત્તે અર્જુનને યજ્ઞ માટે શુભકામના પાઠવી.
આગળની કથા જુઓ આ વીડિયોમાં
આ કથા પણ જુઓ : Bhakti : બાળક કાર્તિકેયનું અપહરણ કોણે અને શા માટે કર્યું? રોચક કથા જાણવા વાંચો આ પોસ્ટ
Latest Videos
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી