AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya L1 Mission: જાણો કોણ ચલાવશે Aditya L1? સૂર્ય સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે?

Aditya L1 Launch: તમે પણ કહેશો કે તમે ચોક્કસથી તેના વિશે વિચાર્યું પણ આ પ્રશ્નનો જવાબ નથી મળ્યો, તો આજે અમે તમારા મનમાં ઉદ્ભવતા આ પ્રશ્નનો જવાબ આપીશું. અમે તમને લેગ્રેન્જ પોઈન્ટ 1 વિશે કેટલીક ખાસ વાતો પણ જણાવીશું.

Aditya L1 Mission: જાણો કોણ ચલાવશે Aditya L1? સૂર્ય સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 9:40 AM
Share

Aditya L1 Mission: ચંદ્રયાન 3 ની સફળતા બાદ સમગ્ર વિશ્વમાં ભારત પ્રખ્યાત થઈ ગયું છે અને હવે ભારત તેના આગામી સૌર મિશન (Aditya L1 Mission) સાથે અંતરિક્ષમાં સફળતાનો નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. 400 કરોડના ખર્ચે તૈયાર થયેલ સૂર્યના રહસ્યો જાણવા માટે આદિત્ય L1 મોકલવામાં આવી રહ્યું છે, આદિત્ય L1 સૂર્ય વિશે માહિતી આપશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે આદિત્ય L1ને કોણ ચલાવશે, એટલે કે તેનો ડ્રાઇવર કોણ હશે?

તમે પણ કહેશો કે તમે ચોક્કસથી તેના વિશે વિચાર્યું પણ આ પ્રશ્નનો જવાબ નથી મળ્યો, તો આજે અમે તમારા મનમાં ઉદ્ભવતા આ પ્રશ્નનો જવાબ આપીશું. અમે તમને લેગ્રેન્જ પોઈન્ટ 1 વિશે કેટલીક ખાસ વાતો પણ જણાવીશું.

કોણ હશે આદિત્ય L1નો ડ્રાઈવર?

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જે રીતે ચંદ્રયાન 3 ઓપરેટ કરવા માટે કોઈ ડ્રાઈવર ન હતો, તેવી જ રીતે આદિત્ય એલ-1 ઓપરેટ કરવા માટે સ્પેસક્રાફ્ટમાં કોઈ ડ્રાઈવર હાજર નહીં હોય. ઈસરોએ રોકેટની મદદથી ચંદ્રયાન 3ને ચંદ્ર પર મોકલ્યું હતું, હવે આદિત્ય એલ1ને પણ આવા જ રોકેટની મદદથી સૂર્ય પર મોકલવામાં આવશે.

સૂર્ય સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે

આદિત્ય L1ને સૂર્ય સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે, ચંદ્રયાન 3 અને સોલાર મિશન પછી, ISROનું આગામી મિશન ગગનયાન પણ આ વર્ષે લોન્ચ કરવામાં આવશે.

લેગ્રેન્જ પોઈન્ટ 1 વિશે કેટલીક ખાસ વાતો જાણીએ

ચંદ્રયાન 3 ની જેમ, આદિત્ય L1 પણ ધીમે ધીમે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર મોકલવામાં આવશે. આદિત્ય L1 પહેલા પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં હશે અને ત્યારબાદ તેને L1 બિંદુ તરફ મોકલવામાં આવશે.

અહીં નોંધનીય બાબત એ છે કે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એક એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ તેની અસર કરતું નથી. L1 સુધી પહોંચવા માટે આદિત્યને કુલ 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપવું પડશે, આદિત્ય L1 ભ્રમણકક્ષામાં ફરતા ફરતા સૂર્યનો અભ્યાસ કરશે.

આદિત્ય L1 મિશનને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">