મોહમ્મદ આમિરને હવે પાકિસ્તાની રહેવું નથી પસંદ! બ્રિટનની નાગરિકતા મેળવવા માટે કરી અરજી

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહોમ્મદ આમિકે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટ માંથી સન્યાસ લીધાની જાહેરાત કરી હતી અને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. વસીમ અક્રમ અને રમીઝ રાજા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ તેમના આ નિર્ણયને ચોંકાવનારો જણાવ્યો હતો. આ પણ વાંચો: કોલેજના બહાને પાર્કમાં ફરતા ગુલ્લીબાજોને પોલીસે ભણાવ્યો પાઠ, યુવકો પાસે કરાવી ઉઠક-બેઠક, જુઓ VIDEO Web Stories View more […]

મોહમ્મદ આમિરને હવે પાકિસ્તાની રહેવું નથી પસંદ! બ્રિટનની નાગરિકતા મેળવવા માટે કરી અરજી
Follow Us:
| Updated on: Jul 27, 2019 | 12:48 PM

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહોમ્મદ આમિકે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટ માંથી સન્યાસ લીધાની જાહેરાત કરી હતી અને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. વસીમ અક્રમ અને રમીઝ રાજા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ તેમના આ નિર્ણયને ચોંકાવનારો જણાવ્યો હતો.

આ પણ વાંચો: કોલેજના બહાને પાર્કમાં ફરતા ગુલ્લીબાજોને પોલીસે ભણાવ્યો પાઠ, યુવકો પાસે કરાવી ઉઠક-બેઠક, જુઓ VIDEO

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેમના નજીકના ક્રિકેટરોનુ કહેવુ છે કે તેઓ હવે પાકિસ્તાન માટે નથી રમવા માંગતા. આમિરે બ્રિટેનની નાગરીકતા માટે અરજી પણ કરી છે. એક અહેવાલ પ્રમાણે તેઓ બ્રિટેનમાં એક ઘર પણ ખરીદીવાના છે જેથી ત્યાં સ્થાઈ થઈ શકાય. આમિરે 2016માં બ્રિટિશ નાગરીક નરગિસ મલિક સાથે લગ્ન કર્યા હતા.

આમિરને બ્રિટિન નાગરીકતા મેળવવા બાબતે એક મુશ્કેલી આવી શકે છે. સ્પોટ ફિક્સિંગ મામલે તેમને બ્રિટિશ કોર્ટે તેને આરોપી સાબીત કર્યો હતો. આ મામલે તેઓ બ્રિટિશ જેલમાં સજા પણ પુરી કરી ચુક્યા છે. આ કારણ તેમને અડચણરૂપ બની શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">