AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોહમ્મદ આમિરને હવે પાકિસ્તાની રહેવું નથી પસંદ! બ્રિટનની નાગરિકતા મેળવવા માટે કરી અરજી

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહોમ્મદ આમિકે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટ માંથી સન્યાસ લીધાની જાહેરાત કરી હતી અને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. વસીમ અક્રમ અને રમીઝ રાજા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ તેમના આ નિર્ણયને ચોંકાવનારો જણાવ્યો હતો. આ પણ વાંચો: કોલેજના બહાને પાર્કમાં ફરતા ગુલ્લીબાજોને પોલીસે ભણાવ્યો પાઠ, યુવકો પાસે કરાવી ઉઠક-બેઠક, જુઓ VIDEO તેમના નજીકના ક્રિકેટરોનુ કહેવુ […]

મોહમ્મદ આમિરને હવે પાકિસ્તાની રહેવું નથી પસંદ! બ્રિટનની નાગરિકતા મેળવવા માટે કરી અરજી
| Updated on: Jul 27, 2019 | 12:48 PM
Share

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહોમ્મદ આમિકે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટ માંથી સન્યાસ લીધાની જાહેરાત કરી હતી અને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. વસીમ અક્રમ અને રમીઝ રાજા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ તેમના આ નિર્ણયને ચોંકાવનારો જણાવ્યો હતો.

આ પણ વાંચો: કોલેજના બહાને પાર્કમાં ફરતા ગુલ્લીબાજોને પોલીસે ભણાવ્યો પાઠ, યુવકો પાસે કરાવી ઉઠક-બેઠક, જુઓ VIDEO

તેમના નજીકના ક્રિકેટરોનુ કહેવુ છે કે તેઓ હવે પાકિસ્તાન માટે નથી રમવા માંગતા. આમિરે બ્રિટેનની નાગરીકતા માટે અરજી પણ કરી છે. એક અહેવાલ પ્રમાણે તેઓ બ્રિટેનમાં એક ઘર પણ ખરીદીવાના છે જેથી ત્યાં સ્થાઈ થઈ શકાય. આમિરે 2016માં બ્રિટિશ નાગરીક નરગિસ મલિક સાથે લગ્ન કર્યા હતા.

આમિરને બ્રિટિન નાગરીકતા મેળવવા બાબતે એક મુશ્કેલી આવી શકે છે. સ્પોટ ફિક્સિંગ મામલે તેમને બ્રિટિશ કોર્ટે તેને આરોપી સાબીત કર્યો હતો. આ મામલે તેઓ બ્રિટિશ જેલમાં સજા પણ પુરી કરી ચુક્યા છે. આ કારણ તેમને અડચણરૂપ બની શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">