ફૂટબોલના ખેલાડીઓ મેદાનમાં પાણી પીવાને બદલે થૂંકતા જોવા મળતા હોય છે, જાણો શું છે કારણ

આજે અમે તમને ફુટબોલર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો વિશે જણાવીશું, તમે ફુટબોલની મેચ જુઓ છો ત્યારે જોયું હશે કે, ફૂટબોલના ખેલાડીઓ મેદાનમાં પાણી પીવાને બદલે થૂંકી દે છે, આની પાછળ કારણ શું છે જાણીએ.

ફૂટબોલના ખેલાડીઓ મેદાનમાં પાણી પીવાને બદલે થૂંકતા જોવા મળતા હોય છે, જાણો શું છે કારણ
Follow Us:
| Updated on: Jul 09, 2024 | 3:53 PM

સ્પોર્ટસમાં કોઈ પણ રમત હોય તેમાં ત્યારે તમે જોયું હશે કે, ખેલાડીઓ વારંવાર પાણી પીવે છે, ત્યારે કેટલીક વખત તમે એવું પણ જોયું હશે કે, ખેલાડીઓ પાણી પીવાને બદલે થુંકતા હોય છે. તો આજે આપણે વાત કરીશું કે, જ્યારે ફુટબોલના મેદાનમાં ખેલાડીઓ રમતા હોય છે, ત્યારે તેઓ પાણી પીતા નથી, પરંતુ પાણીના કોગળા કરી દે છે. આવું કેમ કરે છે. તેમજ આની પાછળ કારણ શું છે, શું તેનાથી કોઈ લાભ થાય છે, કે પછી મેદાનમાં પાણી પીવા પર પ્રતિબંધ છે. તો ચાલો આજે આપણે જાણીએ ફૂટબોલના ખેલાડીઓ મેદાન પર પાણી કેમ થૂંકે છે?

ક્રિકેટ કે અન્ય રમત હોય મેદાન પર તમે ખેલાડીઓને વારંવાર થૂકતા જોયા હશે. કેટલીક એવી રમત છે જેમાં મેદાન પર થુંકવાનો પ્રતિબંધ હોય છે પરંતુ ફુટબોલના મેદાનમાં કાંઈ અલગ જ જોવા મળે છે, અહિ ખેલાડીઓ વારંવાર થુકતા હોય છે, પરંતુ આવું કેમ કરે છે, તેની પાછળ કારણ શું છે તેના વિશે જાણીએ.

ખેલાડીઓને આવું કરવાની પરવાનગી નથી

ડોક્ટરોનું માનવું છે કે, ફુટબોલ જેવી રમત રમતી વખતે મોંઢામાં મોટી લાળ બની જાય છે. જેને ખેલાડી થૂંકી દેવું સારું સમજે છે. આ એક પ્રકારનું મ્યુકસ છે. જેને MUC5B પણ કહેવામાં આવે છે. જે તમારી લાળને ગાઢ બનાવી દે છે. હંમેશા ફુટબોલર, ક્રિકેટર અને રગ્બી જેવા ખેલાડીઓ મેદાન પર થુંકતા જોવા મળતા હોય છે. જ્યારે ટેનિસ અને બાસ્કેટબોલમાં ખેલાડીઓને આવું કરવાની પરવાનગી હોતી નથી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

કાર્બ રિંસિંગ એટલે શું

મેદાન પર બ્રેક દરમિયાન ખેલાડીઓ ડ્રિંક પી થુંકી દે છે. જેને કાર્બ રિંસિંગ પણ કહેવામાં આવે છે, આ દરમિયાન ખેલાડી પાણી પીવાને બદલે કોગળા કરી બહાર ફેંકી દે છે. જ્યારે ખેલાડી મેદાનમાં હોય છે ત્યારે પાણી પીતા નથી પરંતુ તેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે જેમાં અલગ અલગ સોડિયમ કેલ્શિયમ અને કાર્બોહાઈડટ્સ હોય છે. આ કાર્બોહાઈડવાળું પાણી ખેલાડીઓના મોંઢામાં જાય છે, તે સમયે તેના મગજમાં એક સિંગ્નલ જાય છે કે, એનર્જી આવી રહી છે.

આ રીતે એક સંદેશ જાય છે કે, એનર્જી વધારવામાં આવે. એટલા માટે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ખેલાડીઓ લિક્વિડ મોંઢામાં 5 થી 10 સેંકન્ડ રાખી બહાર કાઢી નાંખે છે.પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કાર્બોહાઇડ્રેટ રિન્સિંગથી એથ્લેટિક પ્રદર્શન સારું જોવા મળે છે.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">