India vs England : ઇશાંત શર્મા 300 ટેસ્ટ વિકેટ લેનાર ત્રીજા ભારતીય ઝડપી બોલર બન્યા

India vs England : ઇશાંત પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન આ બે ઝડપી બોલરો છે જેમણે 300થી વધુ ટેસ્ટ વિકેટ્સ લીધી છે.

India vs England : ઇશાંત શર્મા 300 ટેસ્ટ વિકેટ લેનાર ત્રીજા ભારતીય ઝડપી બોલર બન્યા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 08, 2021 | 9:10 PM

India vs England : ઇશાંત શર્મા સોમવારે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન ડેનિયલ લોરેન્સને આઉટ કર્યા બાદ 300 ટેસ્ટ વિકેટ લેનારા ત્રીજા ભારતીય ઝડપી બોલર બન્યા છે. ઇજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી દુરથયા બાદ playing XIમાં પરત ફરનાર ઇશાંત સારા ફોર્મમાં જોવા મળ્યો છે. ઇશાંતે તેની બીજી ઓવરમાં લોવરેન્સ પ્લંબને સ્ટમ્પ આઉટ કરી ટેસ્ટ કારકિર્દીની 300મી વિકેટ લીધી છે.

ઇશાંત પહેલા 300 વિકેટ્સ લેનારા ભારતીય ક્રિકેટર્સ ઇશાંત પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન આ બે ઝડપી બોલરો છે જેમણે 300 થી વધુ ટેસ્ટ વિકેટ્સ લીધી છે. જેમાં અનુક્રમે 434 ટેસ્ટ વિકેટ સાથે કપિલ દેવ પ્રથમ ક્રમે છે જયારે અને 311 ટેસ્ટ વિકેટ્સ સાથે ઝહીર ખાન બીજા ક્રમે છ છે. ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય ક્રિકેટરોમાંથી અનિલ કુંબલેએ ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ્સ ઝડપી છે. અનીલ કુંબલેએ ટેસ્ટ મેચમાં ભારત તરફથી 619 ટેસ્ટ વિકેટ્સ લીધી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">