AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંગલૂરૂમાં ઓસ્ટ્રેલિયાને જીતવા 161 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની ફિફ્ટી

બેંગલૂરૂમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 160 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા, જ્યારે અક્ષર પટેલે 31 રનનું યોગદાન આપ્યું હતું.

બેંગલૂરૂમાં ઓસ્ટ્રેલિયાને જીતવા 161 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની ફિફ્ટી
| Updated on: Dec 03, 2023 | 9:29 PM
Share

બેંગલૂરૂમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 160 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા, જ્યારે અક્ષર પટેલે 31 રનનું યોગદાન આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયાને જીતવા 161 રનનો ટાર્ગેટ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ T20માં ભારતના ટોપ ઓર્ડરના ધબડકા બાદ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની મજબૂત બેટિંગના સહારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 160 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરેનડોર્ફ અને બેન દ્વારશુઈસે બે-બે વિકેટ ઝડપી હતી.

શ્રેયસ અય્યરે 37 બોલમાં 53 રન બનાવ્યા

છેલ્લી T20 મેચમાં ઓસ્ટ્રેલિયન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતીય બેટ્સમેનોને મોટો સ્કોર કરવા દીધો નહોતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને આ સ્થાન સુધી લઈ જવામાં વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરનો મહત્વનો ભાગ હતો, જેણે 37 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. તેમના સિવાય અક્ષર પટેલે 31 રન અને જીતેશ શર્માએ 24 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટની ખરાબ હાલત, સ્ટાર ખેલાડી ઘાયલ થયો તો સ્ટ્રેચર પણ ન મળ્યું, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">