ભારતીય ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક એવા ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણ સહિત સ્પોટર્સ સાથે સંકળાયેલી હસ્તીઓએ ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ TV9 Gujaratiના ડીજીટલ પ્લેટફોર્મ પર વિશેષ ઈ-સંવાદ 'કોરોના કાળ પડકાર કે અવસર'માં 9 જાન્યુઆરીના રોજ ભાગ લીધો હતો,
Follow us on
ભારતીય ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક એવા ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણ સહિત સ્પોટર્સ સાથે સંકળાયેલી હસ્તીઓએ ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ TV9 Gujaratiના ડીજીટલ પ્લેટફોર્મ પર વિશેષ ઈ-સંવાદ ‘કોરોના કાળ પડકાર કે અવસર’માં 9 જાન્યુઆરીના રોજ ભાગ લીધો હતો, જેમાં પેરા બેડમિન્ટન મહિલા ખેલાડી માનસી જોશી, BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ ઓનલાઈન જોડાયા હતા અને ઈ-સંવાદના વિષય “કોરોના કાળ પડકાર કે અવસર” પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં તેમને જણાવ્યું કે ક્યારે ક્યારે મોટા સ્તર પર ક્રિકેટજગતની તસ્વીર બદલાઈ છે.