PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી

|

Feb 06, 2020 | 5:15 AM

દિલ્લી ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે દિલ્લીમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડી જશે. પરંતુ ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કરેલી ટીપ્પણીને લઈને આજે વિવાદ વકરી શકે છે. ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા વિવાદીત ટીપ્પણી કરી હતી. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ […]

PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી

Follow us on

દિલ્લી ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે દિલ્લીમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડી જશે. પરંતુ ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કરેલી ટીપ્પણીને લઈને આજે વિવાદ વકરી શકે છે. ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા વિવાદીત ટીપ્પણી કરી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાહુલ ગાંધીએ બેરોજગારી મુદ્દે પીએમ પર પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદી 6-8 મહિના બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. જો તેઓ ઘરની બહાર નીકળશે તો યુવાનો તેમને ડંડાથી મારશે. રાહુલ ગાંધીના આ વિવાદીત નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. આ સભા દરમિયાન રાહુલ ગાંધીએ બજેટ મુદ્દે પણ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: જાણો કેવી રીતે કામ કરશે રામમંદિર ટ્રસ્ટ, મોદી સરકારે બનાવ્યા 9 નિયમ

Next Article