ભારત માતાની જય બોલશે તે જ દેશમાં રહેશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

|

Dec 29, 2019 | 8:59 AM

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. હાલમાં દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ અને સમર્થન રેલીઓ થઈ રહી છે. આ અંગે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે શું અમે દેશને ધર્મશાળા બનાવી દઈએ? આ માટે ભારતમાં ભારત માતા કી જય કહેવા માટે જે તૈયાર રહેશે તે જ […]

ભારત માતાની જય બોલશે તે જ દેશમાં રહેશે:  કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

Follow us on

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. હાલમાં દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ અને સમર્થન રેલીઓ થઈ રહી છે. આ અંગે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે શું અમે દેશને ધર્મશાળા બનાવી દઈએ? આ માટે ભારતમાં ભારત માતા કી જય કહેવા માટે જે તૈયાર રહેશે તે જ આ દેશમાં રહી શકશે. આ નિવેદન ધર્મેન્દ્ર પ્રધાને પૂણેમાં એબીવીપીના 54માં સંમેલનને સંબોધિત કરતા આપ્યું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   BSP ધારાસભ્યે CAA કાયદાનું સમર્થન કર્યું તો માયાવતીએ પાર્ટીમાંથી હટાવી દીધા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં દેશમાં એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરનારાઓને પણ એક સવાલ કર્યો. જેમાં તેઓએ પૂછ્યું કે શું આ લોકો દેશને ધર્મશાળા બનાવવા માગે છે? શું ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝનું બલિદાન બેકાર જશે? ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝે આઝાદી માટે પોતાનું આખું જીવન કુર્બાન કરી દીધું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેઓએ વધુમાં ઉમેર્યું કે શું આ લોકોએ આઝાદીની લડાઈ એટલા માટે લડી હતી કે 70 વર્ષ બાદ દેશ આ બાબતે વિચાર કરે કે નાગરિકતા ગણવામાં આવે કે ન આવે? શું આપણે આ દેશને ધર્મશાળા બનાવીશું? આપણે આ મુદા પર અડચણોને સ્વીકાર કરવી જોઈશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article