બોટાદની ગઢડા બેઠક પર કેસરિયો લહેરાયો, ભાજપના નેતા ગોરધન ઝડફીયાએ જીતનો શ્રેય મતદારોને આપ્યો

|

Nov 10, 2020 | 6:07 PM

બોટાદની ગઢડા બેઠક ઉપર પણ કેસરિયો લહેરાયો છે. અહીં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે બાજી મારી છે અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને પછડાટ આપી છે. આત્મારામ પરમાર 23 હજારથી વધુ મતોની સરસાઈ સાથે વિજેતા બન્યા. તેમણે આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો, તો કોંગ્રેસે ઉમેદવાર મોહન સોલંકીએ હારનો સ્વીકાર કર્યો હતો. સાથે જ […]

બોટાદની ગઢડા બેઠક પર કેસરિયો લહેરાયો, ભાજપના નેતા ગોરધન ઝડફીયાએ જીતનો શ્રેય મતદારોને આપ્યો

Follow us on

બોટાદની ગઢડા બેઠક ઉપર પણ કેસરિયો લહેરાયો છે. અહીં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે બાજી મારી છે અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને પછડાટ આપી છે. આત્મારામ પરમાર 23 હજારથી વધુ મતોની સરસાઈ સાથે વિજેતા બન્યા. તેમણે આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો, તો કોંગ્રેસે ઉમેદવાર મોહન સોલંકીએ હારનો સ્વીકાર કર્યો હતો. સાથે જ ભાજપના નેતા ગોરધન ઝડફીયાએ જીતનો શ્રેય મતદારોને આપ્યો.

આ પણ વાંચો: મોરબી બેઠક પર કોંગ્રેસની હાર, કોંગ્રેસના ઉમેદવારે જનતાના જનાદેશને સ્વિકાર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article