રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રદિપસિંહ જાડેજાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમેણે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો CAA અને કલમ 370 હટાવવાના નિર્ણયથી પ્રભાવિત છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાના મત વિસ્તારનો વિકાસ કરવા માગે છે. ભાજપની વિચારધારા સાથે જોડાવવા માગતા નેતાઓનું સ્વાગત છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કોણ છે 51 કરોડના દાતા? મા ઉમિયાના મંદિરના નિર્માણમાં આપ્યું 51 કરોડનું દાન