કોંગ્રેસી નેતા તુષાર ચૌધરીનો દાવો, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બંને બેઠકો પર મેળવશે વિજય

|

Jun 16, 2020 | 12:50 PM

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપની તોડજોડની રાજનીતિથી પ્રભાવિત થઇને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને અલગ અલગ ઝોનમાં વહેંચી દીધા હતા. જોકે હવે ચૂંટણીની તારીખ નજીક આવતા કોંગ્રેસે તમામ ધારાસભ્યોને એક જગ્યા પર એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના પારડીખાતે રાખવામાં આવેલા દક્ષિણ ગુજરાતના 10 ધારાસભ્યોને અમદાવાદ રવાના કરાયા હતા. ભાજપના હોર્સ ટ્રેડિંગથી કોંગ્રેસના ધારાસભ્યોને બચાવવાની […]

કોંગ્રેસી નેતા તુષાર ચૌધરીનો દાવો, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બંને બેઠકો પર મેળવશે વિજય

Follow us on

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપની તોડજોડની રાજનીતિથી પ્રભાવિત થઇને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને અલગ અલગ ઝોનમાં વહેંચી દીધા હતા. જોકે હવે ચૂંટણીની તારીખ નજીક આવતા કોંગ્રેસે તમામ ધારાસભ્યોને એક જગ્યા પર એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના પારડીખાતે રાખવામાં આવેલા દક્ષિણ ગુજરાતના 10 ધારાસભ્યોને અમદાવાદ રવાના કરાયા હતા. ભાજપના હોર્સ ટ્રેડિંગથી કોંગ્રેસના ધારાસભ્યોને બચાવવાની હોવાનો મત કોંગ્રેસી નેતા તુષાર ચૌધરીએ વ્યક્ત કર્યો હતો અને દાવો કર્યો હતો કે રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ બંને બેઠકો પર વિજય મેળવશે.

આ પણ વાંચો: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં પડી શકે છે ભારે વરસાદ ?

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article