ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ, આંદોલનકારી ખેડૂત નેતા- સરકાર વચ્ચે ફરી થશે ચર્ચા

|

Dec 05, 2020 | 8:02 AM

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાંસ, ખેડૂતોએ શરૂ કરેલા ચલો દિલ્લી આંદોલનનો આજે દશમો દિવસ છે. કૃષિકાયદાથી આક્રોશીત થયેલા ખેડૂતો એક જ માંગ લઈને બેઠા છે કે, ત્રણેય કાયદાઓ રદ કરો. જો કે સરકાર સાથે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ સાથે થયેલી વાતચીતમાં કેટલીક હકારાત્મક બાબત સરકાર તરફથી સામે આવી છે. જેના કારણે આજે આંદોલનકારી ખેડૂત […]

ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ, આંદોલનકારી ખેડૂત નેતા- સરકાર વચ્ચે ફરી થશે ચર્ચા

Follow us on

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાંસ, ખેડૂતોએ શરૂ કરેલા ચલો દિલ્લી આંદોલનનો આજે દશમો દિવસ છે. કૃષિકાયદાથી આક્રોશીત થયેલા ખેડૂતો એક જ માંગ લઈને બેઠા છે કે, ત્રણેય કાયદાઓ રદ કરો. જો કે સરકાર સાથે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ સાથે થયેલી વાતચીતમાં કેટલીક હકારાત્મક બાબત સરકાર તરફથી સામે આવી છે. જેના કારણે આજે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત થશે. જો કે ખેડૂતોએ અગાઉ જ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યુ છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article