કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

|

Oct 31, 2019 | 5:27 AM

સરદાર પટેલને પુષ્પાંજલિ આપ્યા બાદ,, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે દરમિયાન તેમણે એકતા પરેડને સલામી આપી હતી. સાથે જ તેમણે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે હાજર સેનાના જવાનો, નાના બાળકો અને આમંત્રિત મહેમાનોએએ પણ એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે જવાનોએ પરેડ અને વિવિધ કલા-કરતબો દર્શાવીને લોકોને મંત્ર […]

કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

Follow us on

સરદાર પટેલને પુષ્પાંજલિ આપ્યા બાદ,, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે દરમિયાન તેમણે એકતા પરેડને સલામી આપી હતી. સાથે જ તેમણે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે હાજર સેનાના જવાનો, નાના બાળકો અને આમંત્રિત મહેમાનોએએ પણ એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે જવાનોએ પરેડ અને વિવિધ કલા-કરતબો દર્શાવીને લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. પરેડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન કર્યું હતું. જુઓ આ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

 

આ પણ વાંચોઃ મહામાનવ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમિત્તે આયોજીત પરેડમાં હાજર રહ્યા PM મોદી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:26 am, Thu, 31 October 19

Next Article