આજથી લોકસભા ચૂંટણીની આચાર-સંહિતા લાગુ, રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ-સ્પીકરો પર પ્રતિબંધ, ઉપરાંત જો નેતાઓએ કર્યું આ કામ તો થશે કાર્યવાહી

ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં વિવિધ સાત 7 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. જાહેરાતની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આચાર-સંહિતા લાગી ગઈ છે. પારદર્શક ચૂંટણી થાય તે માટે ચૂંટણી પંચે ઘણાં નિયમોની જાહેરાત પણ પત્રકાર પરિષદમાં કરી હતી. તેમાં મુખ્યત્ત્વે જોવા જઈએ તો આચાર-સંહિતા લાગી જવાથી હવે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈપણ […]

આજથી લોકસભા ચૂંટણીની આચાર-સંહિતા લાગુ, રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ-સ્પીકરો પર પ્રતિબંધ, ઉપરાંત જો નેતાઓએ કર્યું આ કામ તો થશે કાર્યવાહી
Follow Us:
| Updated on: Mar 10, 2019 | 2:47 PM

ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં વિવિધ સાત 7 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. જાહેરાતની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આચાર-સંહિતા લાગી ગઈ છે.

પારદર્શક ચૂંટણી થાય તે માટે ચૂંટણી પંચે ઘણાં નિયમોની જાહેરાત પણ પત્રકાર પરિષદમાં કરી હતી. તેમાં મુખ્યત્ત્વે જોવા જઈએ તો આચાર-સંહિતા લાગી જવાથી હવે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના લાઉડ-સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. ઈવીએમની સુરક્ષાને લઈને સવાલો ઉભા થાય છે તેને ડામવા હવે ચૂંટણી પંચે દરેક ઈવીએમ લઈ જનારા વાહનોમાં જીપીએસ લગાવવાનું નક્કી કર્યું છે. દરેક નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ નજર રાખવામાં આવશે. પેઈડ ન્યૂઝની સામે કડક પગલાં ચૂંટણી પંચ લેશે તેવી માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.  C-ViGIL નામના એપથી ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ કરી શકાશે અને તેને લઈને હાજર અધિકારી 100 મિનિટમાં જવાબ પણ આપશે. આમ કોઈપણ ગેરરીતીને લઈને હવે સીધી જ ફરિયાદ ઈલેકશન કમિશનને થઈ શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">