ભરતીના મુદ્દાને લઈને TAT પાસ ઉમેદવારોનું ગાંધીનગર ખાતે પ્રદર્શન, ખાલી જગ્યા હોવા છતાં ભરતી ન કરવાનો આક્ષેપ

|

Jun 04, 2019 | 5:10 PM

શિક્ષણ વિભાગમાં જગ્યાઓ ખાલી હોવા છતાં અને ઉમેદવારોએ રાજ્ય સરકારની પરિક્ષા પાસ કરી હોવા છતા 2 વર્ષથી ભરતી પ્રક્રિયા ન યોજવામાં આવતા ઉમેદવારોએ ગાંધીનગર ખાતે ધરણા યોજ્યા હતા. TAT પરિક્ષામાં પાસ થયેલાં ઉમેદવારો પોતાની માગણીઓને લઈને મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પણ વાંચો:  ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ભારતીય ખેલાડીઓને લઈને કરી એવી […]

ભરતીના મુદ્દાને લઈને TAT પાસ ઉમેદવારોનું ગાંધીનગર ખાતે પ્રદર્શન, ખાલી જગ્યા હોવા છતાં ભરતી ન કરવાનો આક્ષેપ

Follow us on

શિક્ષણ વિભાગમાં જગ્યાઓ ખાલી હોવા છતાં અને ઉમેદવારોએ રાજ્ય સરકારની પરિક્ષા પાસ કરી હોવા છતા 2 વર્ષથી ભરતી પ્રક્રિયા ન યોજવામાં આવતા ઉમેદવારોએ ગાંધીનગર ખાતે ધરણા યોજ્યા હતા. TAT પરિક્ષામાં પાસ થયેલાં ઉમેદવારો પોતાની માગણીઓને લઈને મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો:  ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ભારતીય ખેલાડીઓને લઈને કરી એવી ભવિષ્યવાણી કે ચાહકોનુ દિલ તૂટી જશે!

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સરકાર 6800થી વધારે શિક્ષકોની ભરતી કરવાના નામે સરકાર બહાનાબાજી કરી રહી છે અને તે જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવી રહી છે આવો ઉમેદવારોનો આક્ષેપ છે. પૂર્ણકાલીન ભરતીને લઈને હવે ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો સરકારની સામે પડ્યા છે. જ્યારે સરકાર આ બાબતે શું પગલા લેશે તે તો હવે આવનારો સમય જ નક્કી કરશે.

 

TV9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article