સુરેન્દ્રનગર ભાજપ નહી મનાવે વિજયોત્સવ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીનાં અકસ્માતમાં મોત બાદ નિર્ણય

|

Nov 10, 2020 | 12:38 PM

લીંબડી પેટાચૂંટણીમાં ભાજપે વિજયને હાંસલ કરી જ લીધો છે અને જે રીતે સરસાઈ ચાલી રહી છે તે મુજબ હવે કોંગ્રેસનાં જીતનાં આ બેઠક પર કોઈ આસાર નથી. જો કે આ ભવ્ય જીત બાદ પણ સુરેન્દ્રનગર ખાતે ભાજપ ઉજવણી નહી કરે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીને ઉત્તરાખંડમાં અકસ્માત નડ્યો હતો જેમાં મૃગેશ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. […]

સુરેન્દ્રનગર ભાજપ નહી મનાવે વિજયોત્સવ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીનાં અકસ્માતમાં મોત બાદ નિર્ણય

Follow us on

લીંબડી પેટાચૂંટણીમાં ભાજપે વિજયને હાંસલ કરી જ લીધો છે અને જે રીતે સરસાઈ ચાલી રહી છે તે મુજબ હવે કોંગ્રેસનાં જીતનાં આ બેઠક પર કોઈ આસાર નથી. જો કે આ ભવ્ય જીત બાદ પણ સુરેન્દ્રનગર ખાતે ભાજપ ઉજવણી નહી કરે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીને ઉત્તરાખંડમાં અકસ્માત નડ્યો હતો જેમાં મૃગેશ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ભાજપના ત્રણ નેતાઓ અને ડ્રાઈવર સહિત કાર અલકનંદા ખાડીમાં ગાડી ખાબકી હતી. કરૂણાંતિકાને પગલે ભાજપમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article