14 ઓક્ટોબરથી અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અંતિમ ચરણમાં પહોંચશે

|

Oct 13, 2019 | 4:14 PM

દશેરાના તહેવારની રજાઓ બાદ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી અંતિમ ચરણમાં પહોંચી જશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દરેક પક્ષને સતત 38 દિવસથી સાંભળી રહી છે. સોમવારથી જે સુનાવણી થશે તે અંતિમ ચરણની સુનાવણી હશે. Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ […]

14 ઓક્ટોબરથી અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અંતિમ ચરણમાં પહોંચશે

Follow us on

દશેરાના તહેવારની રજાઓ બાદ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી અંતિમ ચરણમાં પહોંચી જશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દરેક પક્ષને સતત 38 દિવસથી સાંભળી રહી છે. સોમવારથી જે સુનાવણી થશે તે અંતિમ ચરણની સુનાવણી હશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સરકારે કરી શિક્ષણમાં મદદ, દેશનો સૌપ્રથમ ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલોટ બનશે હૈરી

2014માં અલ્હાબાદ હાઈકોર્ટે આ બાબતે ફેંસલો આપ્યો હતો. જેને સામે સુપ્રીમ કોર્ટમાં ફરીથી અપીલ થઈ હતી. આ કેસની સામે 5 વર્ષ બાદ ફરીથી સુનાવણી સુપ્રીમમાં છે અને તે અંતિમ ચરણમાં છે. 17 ઓક્ટોબર સુધી સુનાવણી પુરી થઈ જાય તેવા આસાર મળી રહ્યાં છે. આ કેસની સુનાવણી કરી રહેલી ખંડપીઠમાં ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ.એ નજીર પણ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુપ્રીમ કોર્ટે અંતિમ ચરણનો કાર્યક્રમ નિર્ધારિત કરી દીધો છે. આ બાબતે મુસ્લિમ પક્ષને પોતાની દલીલો 14 ઓક્ટોબર સુધી પુરી કરી દેવા આદેશ અપાયો છે. હિંદુ પક્ષકારોને પ્તત્યુત્તર આપવા માટે 16 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ મુજબ જ ચાલ્યું તો 17 નવેમ્બર સુધીમાં અયોધ્યા બાબરી મુદ્દે ફેંસલો આવી શકે છે. આ દિવસે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ પણ સેવાનિવૃત્ત થઈ રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article