અમેઠીમાં રાહુલ ગાંધીએ જે ના કર્યુ તે હવે સ્મૃતિ ઈરાની કરશે, આ પ્રકારે લોકોની સેવા કરવા માટે કરી તૈયારી

|

Jun 23, 2019 | 9:54 AM

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા 15 વર્ષમાં અમેઠીમાં જે કામ નથી કર્યુ તે કામ હવે સ્મૃતિ ઈરાની કરશે. તેઓ અમેઠીમાં તેમનું ઘર બનાવશે અને તેના માટે તેમને ગૌરીગંજમાં તે જમીન પણ જોઈ લીધી છે. તેમને કહ્યું કે અમેઠી હવે તેમનું નિવાસ સ્થાન હશે અને તે લોકો માટે […]

અમેઠીમાં રાહુલ ગાંધીએ જે ના કર્યુ તે હવે સ્મૃતિ ઈરાની કરશે, આ પ્રકારે લોકોની સેવા કરવા માટે કરી તૈયારી

Follow us on

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા 15 વર્ષમાં અમેઠીમાં જે કામ નથી કર્યુ તે કામ હવે સ્મૃતિ ઈરાની કરશે. તેઓ અમેઠીમાં તેમનું ઘર બનાવશે અને તેના માટે તેમને ગૌરીગંજમાં તે જમીન પણ જોઈ લીધી છે.

તેમને કહ્યું કે અમેઠી હવે તેમનું નિવાસ સ્થાન હશે અને તે લોકો માટે હાજર રહેશે. રાહુલ ગાંધીએ વર્ષ 2004થી 2019ની ચૂંટણી પહેલા લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. વર્ષ 1999માં સોનિયા ગાંધી પણ આ સીટ પરથી જીત્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમેઠી સીટ પર સતત જીત્યા પછી ગાંધી પરિવારે તેમનું ઘર બનાવવાનું વિર્ચાયુ નથી પણ તે તેમના પ્રવાસ દરમિયાન અતિથિ ગૃહમાં રહેતા હતા. પોતાના લોકસભા ક્ષેત્રમાં ઘર બનાવવાનો સ્મૃતિ ઈરાનીનો નિર્ણય આ વાતનું સ્પષ્ટ સંકેત છે કે તે આગામી વર્ષોમાં અમેઠીની સાથે સંબંધ રાખવા માટેની ઈચ્છા ધરાવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્મૃતિ ઈરાની તેમના 2 દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે નામદાર લોકો અમેઠીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા પછી 5 વર્ષ પછી ખોવાઈ જાય છે અને અમેઠીના લોકો દિલ્હી સુધી તેમને શોધે છે. તેમને વધુમાં કહ્યું કે અમેઠીના લોકોએ નામદારોની વિદાય કરીને વિકાસને પસંદ કર્યો છે. એક સામાન્ય પરિવારના સભ્યને અમેઠીએ તક આપી છે. હું પુરી ઈમાનદારીથી સેવા કરીશ.

આ પણ વાંચો: અફગાનિસ્તાન વિરૂદ્ધ મેચને લઈને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આ બે ખેલાડીઓની કરી આલોચના

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article