અયોધ્યાના ચુકાદા બાદ શિવસેનાનું નિવેદન, પહેલા રામ મંદિર, પછી મહારાષ્ટ્રમાં સરકાર!

|

Nov 09, 2019 | 7:47 AM

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો છે અને વિવાદિત જમીન પર રામ લલ્લાનો હક માન્યો છે. કોર્ટના નિર્ણયથી રામ મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે અને કોર્ટે કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર આ અંગે ટ્રસ્ટ રચવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા પહેલા મંદિર નિર્માણનું સૂત્ર આપ્યું હતું. રોચક […]

અયોધ્યાના ચુકાદા બાદ શિવસેનાનું નિવેદન, પહેલા રામ મંદિર, પછી મહારાષ્ટ્રમાં સરકાર!

Follow us on

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો છે અને વિવાદિત જમીન પર રામ લલ્લાનો હક માન્યો છે. કોર્ટના નિર્ણયથી રામ મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે અને કોર્ટે કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર આ અંગે ટ્રસ્ટ રચવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા પહેલા મંદિર નિર્માણનું સૂત્ર આપ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રામ મંદિર અંગેના નિર્ણય બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં સંજય રાઉતે લખ્યું, ‘પહેલા મંદિર પછી સરકાર !!! અયોધ્યામાં મંદિર, મહારાષ્ટ્રમાં સરકાર… જય શ્રી રામ !!!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટી જવાના આરે છે, જેના કારણે 24 ઓક્ટોબરે ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી સરકારની રચના થઈ નથી. હવે શિવસેનાએ સરકારની રચનાની લડતને એક નવો વળાંક આપ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે પહેલા રામ મંદિર બનાવવામાં આવશે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં સરકાર રચાશે.

આ પણ વાંચો: જાણો રામ જન્મભૂમિ ન્યાસ વિશે, જેને SC દ્વારા અયોધ્યાની વિવાદિત જમીન સોંપવામાં આવી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article