VIDEO: કેન્દ્ર સરકારમાંથી શિવસેના સાંસદ અરવિંદ સાવંતનું રાજીનામું, ટ્વીટ કરી ભાજપ સામે કર્યા પ્રહાર

|

Nov 11, 2019 | 4:23 AM

મહારાષ્ટ્રમાં વધતી રાજકીય હલચલ વચ્ચે હવે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમણે ટ્વિટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્વિટર પર તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં રાજનીતિનું મહામંથનઃ શિવસેનાને સમર્થન આપવા NCPએ રાખી આ શરત Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

VIDEO: કેન્દ્ર સરકારમાંથી શિવસેના સાંસદ અરવિંદ સાવંતનું રાજીનામું, ટ્વીટ કરી ભાજપ સામે કર્યા પ્રહાર

Follow us on

મહારાષ્ટ્રમાં વધતી રાજકીય હલચલ વચ્ચે હવે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમણે ટ્વિટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્વિટર પર તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં રાજનીતિનું મહામંથનઃ શિવસેનાને સમર્થન આપવા NCPએ રાખી આ શરત

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જેમાં લખ્યું છે કે- શિવસેનાને ખોટી સાબિત કરવી તેમના માટે આઘાતજનક છે. અને આવા ખરાબ માહોલમાં રહેવું અશક્ય છે. સાવંતનું કહેવું છે કે- લોકસભા ચૂંટણી પહેલા સરકાર રચવાને લઈ ફોર્મુલા નક્કી કરાઈ હતી. પરંતુ હવે આ ફોર્મુલાનો ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. શિવસેના હંમેશા સત્ય સાથે ઉભી રહે છે. તેમણે સવાલ ઉઠાવતા લખ્યું છે કે- ખરાબ માહોલમાં દિલ્લી સરકાર સાથે કેવી રીતે રહેવું ? એટલા માટે કેન્દ્રીય પ્રધાન પદેથી રાજીનામું આપી રહ્યો છું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article