Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈને સંજય રાઉતે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યપ્રધાન બનશે. જનતા પણ ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યપ્રધાન બને.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે યોજાયેલી બેઠકમાં NCP પ્રમુખ શરદ પવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે તે મુખ્યપ્રધાન બને. બેઠકમાં સામેલ શિવસેના સાંસદ સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પણ ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન પદ સંભાળવા માટે કહ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો