બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો, ચૌધરી સહીત 16 જણા બિનહરીફ વિજેતા

|

Oct 07, 2020 | 3:46 PM

બનાસકાંઠા ડેરીના નિયમક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરી જૂથનો દબદબો જળવાઈ રહ્યો છે. શંકર ચૌધરી સહીત બનાસ ડેરીની નિયામંક મંડળની ચૂંટણીમાં ઉભા રહેલા 16 ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં શંકર ચૌધરી અને તેમના સમર્થકો બિન હરીફ જીતતા સહકાર ક્ષેત્રે શંકર ચૌધરીનુ વર્ચસ્વ સાબિત થયુ છે. વડગામના ઉમેદવારે તેમની ઉમેદવારી પરત […]

બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો, ચૌધરી સહીત 16 જણા બિનહરીફ વિજેતા

Follow us on

બનાસકાંઠા ડેરીના નિયમક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરી જૂથનો દબદબો જળવાઈ રહ્યો છે. શંકર ચૌધરી સહીત બનાસ ડેરીની નિયામંક મંડળની ચૂંટણીમાં ઉભા રહેલા 16 ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં શંકર ચૌધરી અને તેમના સમર્થકો બિન હરીફ જીતતા સહકાર ક્ષેત્રે શંકર ચૌધરીનુ વર્ચસ્વ સાબિત થયુ છે. વડગામના ઉમેદવારે તેમની ઉમેદવારી પરત ખેચતા શંકર ચૌધરી સહીતના તેમના જૂથના 16 જણા બિનહરીફ વિજેતા થયા છે.

આ પણ વાંચોઃનરેન્દ્ર મોદીઃ છેલ્લા વીસ વર્ષથી આફતને અવસરમાં પલટતા રાજનેતા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article