અમદાવાદ: RSS નવા કાર્યાલયનું થયું ઉદ્ઘાટન, સંઘ સરચાલક મોહન ભાગતે કર્યું ઉદ્ઘાટન

|

Feb 15, 2020 | 7:34 AM

અમદાવાદમાં RSS નવા કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંઘ સરચાલક મોહન ભાગતના હસ્તે સંઘના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલથી માંડીને રાજ્ય સરકારના અનેક પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંઘના નવા ભવનમાં સીએમ રૂપાણી અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની હાલની રાજકીય અને […]

અમદાવાદ: RSS નવા કાર્યાલયનું થયું ઉદ્ઘાટન, સંઘ સરચાલક મોહન ભાગતે કર્યું ઉદ્ઘાટન

Follow us on

અમદાવાદમાં RSS નવા કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંઘ સરચાલક મોહન ભાગતના હસ્તે સંઘના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલથી માંડીને રાજ્ય સરકારના અનેક પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંઘના નવા ભવનમાં સીએમ રૂપાણી અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની હાલની રાજકીય અને સામાજિક સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

Next Article