‘રાજસ્થાનનું રાજકારણ, ગુજરાતમાં ગતિવિધિ’, CM અશોક ગહેલોતે ભાજપ પર સાધ્યું નિશાન

|

Sep 21, 2020 | 10:37 AM

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ભાજપ સરકાર પર વળતો પ્રહાર કર્યો અને ભાજપ સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો. 4 દિવસ બાદ જેસલમેર પહોંચેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપના ધારાસભ્યો જઈ રહ્યા છે અને હવે તેની પોલ ખુલી ગઈ છે. ભાજપમાં ભાગલા પડી ગયા છે. જીત તેમની થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે […]

રાજસ્થાનનું રાજકારણ, ગુજરાતમાં ગતિવિધિ, CM અશોક ગહેલોતે ભાજપ પર સાધ્યું નિશાન

Follow us on

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ભાજપ સરકાર પર વળતો પ્રહાર કર્યો અને ભાજપ સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો. 4 દિવસ બાદ જેસલમેર પહોંચેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપના ધારાસભ્યો જઈ રહ્યા છે અને હવે તેની પોલ ખુલી ગઈ છે. ભાજપમાં ભાગલા પડી ગયા છે. જીત તેમની થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ આક્ષેપ લગાવ્યો કે, ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે. સાથે જ સવાલો કર્યા કે ભાજપના ધારાસભ્યોને કઈ વાતની ચિંતા છે?

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:19 am, Mon, 10 August 20

Next Article